1. ૦১. બણાવલુ
ઈનિ રીતે બધુ સાલુ હોયુ, ઈસવર સો દાહળામાં દુનિયા ને તિનામાંનુ બધુ બણાયુ. ઈસવર જેર ધરતી બણાવી તેર ચે અંધારા થી ભરલી હતી.ને સાહા બીંજુ કચૂદ ની હોતુ, પુન ઈસવરનો આત્મા પાણી પોર સાલતલો.
તેતાર ઈસવર કહયુ, “ઈજોળુ હોય જા” ને ઈજોળુ હોય જયુ, ને ઈસવર ચુ ઈજોળુ ભાલ્યુ ને ચુ વારુ હોતુ, ને તીનાને “દાહળો” કહયો, ને તિનાને ચુ અંધારલાથી આંગે કર્યો, ને અંધારલાને “રાત” કહી, બણાવાના પેહલે દાહળે ઈસવર ઈજોળુ બણાયુ.
બણાવાના બીજે દાહળે ઈસવર કહયુ ને ધરતી પોર અંતરિક્ષ બણાયુ, ચુ હરેગના પાણીને ને નિસેના પાણીને આંગે કર્યુ.
તિનમે દાહળે ઈસવર બોલ્યો ને પાણીને ભોયથી આંગે કર્યુ, તિની ભોયને ધરતી કહી, ને પાણીને દરીયો કહયો. ને ઈસવર ભાલ્યુ કિ જયુ બણાયુ ચુ વારુ સે.
હિના પસી ઈસવર કહયુ, “ધરતી ખોળ, બિ વાલુ સાક, ને ફલ ઉગાળે”, ને હહીદ હોય જયુ. ઈસવર ભાલ્યુ કી જ્યુ બણાયુ ચું વારલુ સે.
ને બણાવાના ચારમે દાહળે ઈસવર ધરતી પોર ઈંજોળુ આપવા ને રાતને ને દાહળાને આંગે પાળવા દાહળો, સાંદ ને તારા બણાયા. ઈસવર ભાલ્યુ કી જ્યુ બણાયુ ચુ વારલુ હોયુ.
પાસમે દાહળે ઈસવર પાણીમાંના બધી જાતના જનાવોરુ બણાયા, ને ઈસવર ભાલ્યુ ને ચુ બધુ વારુ સે. ઈસવર તિનુને આશીરવાદ આપ્યો.
બણાવાના સોવમા દાહળે ઈસવર કહયુ, “ધરતિ પોરના બધી જાતના જનાવોરુ બણો,” ને ઈસવર દહી કહયુ તિની રીતે થોળાક પાલે ચે જનાવોરુ ને થોળાક પેટે સાલવાવાલા જનાવોરુ ને, થોળાક જંગલી જનાવરુ હોતા. ઈસવર ભાલ્યુ ને ચુ વારુ હોતુ.
ને ઈસવર કહયુ, “આવો આપણુ આપણા રુપ ઘાટ જેહલો માણેહને બણાવજે, ચુ ધરતી પોરના બધા જનાવોરુ પોર હક સલાળે.”
ઈસવર થોળોક ધુલો લેધો ને તિનાથી માણેહનુ પુતલુ બણાયુ, ને તિનામાં જીવનો હાહ ફુકયો, તિના માણેહનુ નામ આદેમ હોતુ. ને આદેમ રહવા લેધે ઈસવર એક એદન નામની વાળી બણાવી, સાહા રહીકને ચુ બધાની હમાલ રાખે.
ઈસવર વાડીની વસમા બે ખાસ ઝાળુ રોપ્યા, એક જીણગીનુ ઝાળ ને બિજુ વારુ ને ખરાબ જાણવાનુ ઝાળ. ઈસવર આદમને કહયુ તુ બધા ઝાળુના ફલ ખાઈ હકે, પુન વારુ ને ખરાબ જાણવાના ઝાળનુ ની, હિના ઝાળનુ ફલ ખાહે ચુ મરહેત.
તેતાર ઈસવર કહયુ “માણેહ એખલો રહે ચુ ની વારુ” ને જનાવરુમાનુ કોય પુન આદેમની મદેક કરવાવાલુ ની બણી હકયુ.
તિને ઈસવર આદમને ભોર નિંદેરમાં નાખ્યો, ને તિનાન્યુ પાહલ્યુમાની એક પાહલી કાઢી ને તિનીની એક બયેર બણાવી, ને તિનીને ચુ આદમ પાહે લાયો.
ને આદેમ તિનીને ભાલી ને કહયુ, “ઈયે માર હરખીદ હોવી, ચુ તિનીને બયેર કહી. કાહા કી ચે આદમીમાંથી લેવાયલી સે. હિના લેધે માણેહ પોતાના આચ બાહા ને સોળિકને તિનાની ઘોરવાલી ભેગો એક હોવહે.”
ઈસવર આદમીને ને બયેરને પોતાના રુપ ઘાટમાં બણાયા, ચુ તિનુને આશિરવાદ આપ્યો ને કહયુ, “તિનુને ઘણા પોર્યાના પોર્યા હોવે, ને આખી ધરતી ભરાય જાય” ને ઈસવર ભાલ્યુ કી ચુ જયુ બણાવલુ ચુ બધુ વારુ હોતુ. ને ચે ઘણા ખુસ હોય જયા, ને ઈયુ બધુ સોવ દાહળામાં બણયુ.
ને જેર હાતમો દાહળો આયો તેર ઈસવર તિનાનુ કામ પુરુ કર્યુ, ને બધા કામુમાથો આરામ લેધો. ને ચુ હાતમાં દાહળાને ભરકેત આપી, ને પવિત્ર ગીણ્યો, કાહા કી હાતમે દાહળે ચુ બધા કામુમાથો આરેમ લેધલો, ઈનિ રીતે ઈસવર દુનિયા ને તિનીમાંનુ બધુ બણાયુ.
બાઈબલ નો વાતરો- બણાવલુ ૧-૨
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).