13. ૧૩. ઈઝ્રાયલ હાથે પરમેશ્વરેનો કરાર
પરમેશ્વરે ઈઝાયલીઓહા લાલ સમુદ્રમાંથી પાર કરીને તીયાહા અરણ્યમાં સિનાઈ ડુંગરા ધુણ લેય ગુવો ઓ તોજ ડુંગરો હતો જા મુસાએ બળતા ઝાડવા હેરેલા હતા લોકોહી ડુગરાઈ તળેટીમાં પોતાયા તંબુ તાયણા.
પરમેશ્વરે મુસા ને ઈઝાયલના લોકાહા આયખા તુમી માણી આક્ષાઓ પાળજા ને માણા કરારો પાળજા તો તુમી માણા ખાસ ધન યાજકોના રજ્ય ને પવિત્ર દેશ ઊવી.
તીન દી પાઠી જેર લોકોહી પોતાહા આત્મિક રીતે તૈયાર કયરે પરમેશ્વરે ગર્જના ,વિજળી,ધુમાડા ને રણશીંગડાંના ઊચા અવાજ હાથે સિનાઈ ડુંગરા પાર ઊતરનો ખાલી મુસા ડુંગરા પાર જામની પરવાનગી હતી.
તેર પરમેશ્વરે તીયાહા કરાર ઓયફો ને આયખા મે પહોવા તુમણો પરમેશ્વરે આય જો તુમા મિસની ગુલામીમાંથી છોડવી લામનો દુસરા દેવા નખે ભજા.
તુમી મુર્તિયા નખે બનાવા ને તીયાહી ઊપાસના નખે કરા કારણ કા મે યહોવા આસ્થાવાન પરમેશ્વરે આય માણા નામ અમથા લેવા રખે સાબ્બાથ દિવસા પવિત્ર પાળુના ભુલા નખે તુમી છ દીહ તુમણે બધેજ કામ કરા સાતમો દીહ તુમણે બધેજ કામ કરા સાતમો દિહ તુમણે માટે આરામનો ને યાદ કરુ નો દીહ આહે.
તુમણે આયબાહા માના ખુન કરુના નાય વ્યભિચાર કરુના નાય ચોરી કરુની નાય જુઠા બોલુના નાય તુમણે પડોશીની ડોહાડી તાણા ઘર ને તાણા જી કાંઈ રય તાણી ઈચ્છા રાખુની નાઈ.
તે પાઠી પરમેશ્વરે ઈયા દસ આજ્ઞા દગડાઈ પાટી પાર લયખીયા ને તીયા મુસા ઓફિયા પરમેશ્વરે દુસરા ઘણા નિયમ ને વિધિઓ અનુસરુલાગ હારુ ઓયફા જોલોકો એ નિયમોને આધીન રુય તો પરમેશ્વરે વચન દેધેલે હતે. તો તુમા આશિર્વાદત કરી ને તીયાહા રક્ષણ કરી જો તીયાહી તાણી અવજ્ઞા કરી તો પરમેશ્વરે તીયાહ શિક્ષા કરી.
પરમેશ્વર ઈઝાયલીઓહા જો મંડપ બનાવુ માગે થતે તાણી બધીજ માહીતી ઓયફી તીયા મુલાકાત મંડપ આખાવામાં આમનો તાણા બે રૂમ હતા.જીયા એક મોટા પડદા થી અલગ કરવામા આવે થતા પડદા પાછળના પડદામાં રૂમમા જામની અનુમતિ ખાંલી મુખ્ય યાજકાજ હતી કારણ કા તા પરમેશ્વરે રય થતો.
જો કોઈ પરમેશ્વરના નિયમોના ઊલ્લધંન કરે તો તેવો મુલાકાત મડંપ આગળ એક જાનવરા લાવતા ને તાણા પરમેશ્વરા બલિદાન કરે થતે યાજક તીયા જાનવરા મારી લાખે થતો ને તીયા વેદી ઊપાર બાળતો જી જાનવરના બલિદાન ઓફાવામાં આવે તાણા લોય વ્યક્તિના પાપ ઢાંકી દેય થતા ને તો માણુવા પરમેશ્વરે નજરમા શુધ્ધ બનાવે થતા પરમેશ્વરે મુસાયા ભાઈ હારુન ને હારુનના વંશજ તાણો યાજક બનાવુ હારુ પસંદ કયરો.
બધા લોકોહી પરમેશ્વરે જે નિયમ ઓફેલા હતા તાણી એક્લાયજ ભજન કરુના ને તાણા ખાસ લોક બનુના તી માટે તીયાહી સહમત ઊને પુણ તીયાહી પરમેશ્વરે આધિન રમના જી વચન ઓફેલા હતા તી ટુકં સમય પાઠી તીયાહી ભયાનક પાપ કયરા.
મુસા ઘણ દિહ સુધી પરમેશ્વરા હાથે વાત કરે થતો સિનાઈ ડુગરા પાર રનો લોકો તાણી પાછા વળુ ની વાટ હેરી ને તીયા તીયાહે માટે સોના લેયને આમને ને તીયા તીયાહે હારુ મુર્તિ બનાવુ આયખા.
હારૂન તીયાહે હારુ સોનાઈ મુર્તિ બનાયવી ને તાણો દેખાવ વાછરડા જહો હતો. લોકોહી જંગલી રીતે મુર્તિની પુજા કરુ લાગને ને તીયા બલિદાન ચઢાવુ લાગને પરમેશ્વરે તીયાહેથી બોજ ધુસ્સે ઊનો ને તીયાહો નાશ કરુલાગ પયોજના બનાયવી.
પુણ મુસાએ તીયાહે માટે પ્રાર્થના કરી ને પરમેશ્વરે તાણી પ્રાર્થના આયકી ને તીયાહો નાશ નાય કયરો જેર મુસા ડુંગરા ઊપારથી નીચે આમનો ને તેણે મુર્તિ હેયરી તેર તો ઊલો ધુસ્સે ઊનો કા તેણે તો દગાડ કા જાણે ઊપાર પરમેશ્વરે દસ આજ્ઞા લખલીયા હતીયા તીયા આફળીને તોડી લાયખો.
તેર મુસાએ તી મુતિયા તોડીને તાણો ભુક્કો બનાવી દેધો ને તો ભુક્ક તેણે પાણીમાં ભેળવીને લોકોહા પીવાડી દેધો પરમેશ્વરે લોકા ઊપર મરકી દવડી ને તીયામાને ઘણે મરી ગુવે.
મુસા દુસરી વાર ડુંગર પાર ચઢી ગુવો ને પરમેશ્વરે લોકોહા માફ કરુલાગ પ્રાર્થના કયરી પરમેશ્વરે મુસાયા આયકા ને તીયાહા માફ કયરે મુસાએ જો દગડો તોડી લાખેલો હતો તી જગ્યાયે તેણે દુસરો દગડા ઊપાર દસ આજ્ઞા લયખીયા તે પાઠી ઈઝાયલીહા સિનાઈ ડુગરાથી વચનના દેશ ધુણ આગળ લેય ગુવા.
બાઈબલની વાર્તા નિર્ગમન: 19-34
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).