12. ૧૨. નીરગમન
એજરાએલી મીસર છડે સે બોરા રાજી વા. હાણે ઉ ગોલા ન વા ને ઉ વચન જે ડેસ મેં વની રયા વા. એજરાએલી મીસરી વટેનું જોકો મંગ્યા, ઉ મડે એતરે સુધી ક સોન, ચાન્ધી ને બઈ કીમતી ચીજું પણ ડના. કતરાક બ્યે ડેસ જા માંડું જોકો ઈશ્વર મથે વેસા રખધા વા ઉ પણ એજરાએલી ભેરા મીસર છડી ને વ્યા.
ઈશ્વર ઓનીકે ડી જો ઉંચે મેગસ્તંભ નું આગેવાની ડીન્ધા વા ને રાત જો ઉ આગસ્તંભ ભની વેન્ધો વો. ઓનીજી મુસાફરી મેં ઈશ્વર હમેસ ઓની ભેરા વા ને મારગ ડરસન ડીન્ધા વા ઓનીકે જોકો કરે જો વો ઈ ત ફક્ત ઓની પોઠીઆ હલે જો વો.
થોરેક ટેમ પોય, ફારુન ને એનજે લોક જો મન ભધલાય વ્યો ને ઉ વરી એજરાએલીએ કે ઓનીજા ગોલા ભનાય લા મંગ્ધા વા. ઈશ્વર ફારુન કે હઠીલો ક્યા કે જેસે લોક નેરી સકે, હી જ હ્કડા સચા ઈશ્વર આય. ને સમજી સકે, ઉ યહોવા, ફારુન ને એનીજે ડેવ નું જજા બરુકા આય.
એતરે ફારુન ને એનજો લસ્કર એજરાએલીએ કે વરી પેન્ઢ જા ગોલા ભનાય લા પોઠીઆ પ્યા. જડે એજરાએલી નેર્યા કે મીસર જો લસ્ક્રર અચી રયો આય તડે ઓનીકે સમજ આવઈ કે ઉ ફારુન જે લસ્કર ને લાલ સમુંન્ધર જી વિચ મેં ફસી વ્યા આય. ઉ બોરા ધરજી વ્યા ને ચોણ લગા, “ કુલાય પાં મીસર છડી ડના? અસીં મરે લા વની રયા અયોં!”
મુસા એજરાએલીએ કે ચેં, “ ધરજો ન! “ઈશ્વર અજ આં લા લડાઈ કેન્ધા ને આંકે ભચાઈન્ધા. તડે ઈશ્વર મુસા કે ચ્યાં, લોક કે ચોં કે ઉ લાલ સમુંન્ધર કોરા અગીયા વને.”
તે પોય ઈશ્વર મેગસ્તંભ હટાય ને એજરાએલીઉ ને મીસરી જે વીચમે રખે જેસે મીસરીઉ એજરાએલીઉ કે નેરી ન સકે.
ઈશ્વર મુસા કે ચ્યાં કે તોજો હથ સમુંન્ધર મથે લમો કેઈ ને પાણી જા બ ભાગ કેઈ ડે. તડે ઈશ્વર વા હલાયા ને સમુંન્ધર જો પાણી અવરી કોરા ને સવરી કોરા હટી વ્યો ને સમુંન્ધર વીચ મેં મારગ ભની વ્યો.
એજરાએલીઉ બોય કોરા પાણી જી વીચ મેં નું સુકે પટ તે હલ્યા.
તે પોય ઈશ્વર મેગસ્તંભ હટાય વધા જેસે મીસરીઉ એજરાએલીઉ એ કે વેન્ધે નેરી સકે. મીસરીઉ ઓનીજી પોઠીઆ પે જો નક્કી ક્યા.
એતરે ઉ સમુન્ધર જે મારગ સે એજરાએલીજો પીછો ક્યા, પણ ઈશ્વર મીસરી એ કે ધરજાય વધા ને ઓનીજા રથ ફસી વ્યા. ને ઉ રડ કઢે, “હતે નું ભજો!” ઈશ્વર એજરાએલીએ લા લડાઈ કરી રયા આય.
એજરાએલી સલામત રીતા સમુંન્ધર જે ઓન પાર પુજી વ્યા પોય ઈશ્વર મુસા કે વરી પેન્ઢ જો હથ લમો કરે લા ચ્યાં. જડે ઈ એડો કેંઈ કે તેર જ પાણી મીસરી મથા ફરી વ્યો ને મીસરીએ જો સજો લસ્કર બુડી વ્યો.
જડે એજરાએલી નેર્યા કે મીસરી મરી વ્યા આય, ઓનીને ઈશ્વર મેં ભરોસો ક્યા ને વેસા ક્યા કે મુસા ઈશ્વર જો પ્રબોધક આય.
એજરાએલી એતરે લા પણ રાજી થઈ વ્યા કે, ઈશ્વર ઓનીકે મોત ને ગુલામી મેં નું ભચાયા વા! હાણે ઉ ઈશ્વર જી સેવા કરેલા આજાધ વા. એજરાએલી ઓનીજી નઈ આજાધી જો ઓછવ મનાય લા ગચ મડે ગીતુ ગાઈન્ધા વા ને મીસરી જે લસ્કર સે ઓનીકે ભચાય લા ઈશ્વર જી સ્તુતી ક્યા.
ઈશ્વર એજરાએલીએ કે હર વરે પાસ્ખા પરવ જો ઓછવ કરે જી આગયા ડના વા જેસે ઉ યાધ રખી સકે કે કેડી રીતા ઈશ્વર ઓનીકે મીસરી મથે ખટ ડેરાયા વા ને ઓનીકે ગુલામી મેં નું છ્ડાયા. ઉ એનકે ખોડખાપણ વેગર જો રેઢ કપી ને એનકે આથે વેગર જી માની ભેરો ખાઈ ને ઓછવ કેન્ધા વા.
બાઈબલજી વારતા નીરગમન ૧૨:૩૩-૧૫:૨૧_
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).