18. ૧૮. બ ભર મેં વેરાય વને વારો રાજ્ય
ગચ મડે વરે પોય, ધાઉધ મરી વ્યો ને એન જો પોતર સુલેમાન એજરાએલ મથે રાજ કરે લા લગો. ઈશ્વર સુલેમાન કે ચ્યાં તો કે જકો ખપે ઈ તું મું વટે માંગ. જડે સુલેમાન ગનાન મંગે તડે ઈશ્વર એનસે બોરા રાજી થ્યા ને એનકે ધોનીયા જો મણી નું ગનાની માડું ભનાય ડેના. સુલેમાન ગચ મડે ગાલ્યું સખ્યો ને જજો ન્યાયી ન્યાયાધીસ ભન્યો. ઈશ્વર એન કે બોરો આભાધ ક્યા.
યરુસાલેમ મેં મંધીર બંધે જે લા એનજો પે ધાઉધ જોજના ભનાય વે ને સામગ્રી ભેરી કેઈ વી. માડું હાણે મુલાકાતમંઢપ જી જગા જે ભધલે મંધીર મેં ભલીધાન કેન્ધા વા. ને ઈશ્વરજી આરાધના કરે લા લગા. ઈશ્વર મંધીર મેં હાજર વા ને ઈ ઓતે એની જે લોક ભેરા રોન્ધા વા.
પણ સુલેમાનકે બ્યે ડેસ જી બાઈમાડુ ભેરો પ્રેમ થ્યો.ઈ ઓનીમેં જી ૧૦૦૦ બાઈમાડું ભેરો વીયાં ક્યા ને ઈ ગચ મડે બાઈમાડું કેઈ. ને ઈશ્વરજી આગના કે મને ન. ઓનીમેંજી જજી બાઈમાડું બ્યે ડેસ જી વઈ ઉ ઓનીજા ડેવ કે ગની આવઈ ને એનજી પુજા કરે જો ચાલુ રખે. જડે સુલેમાન અવસ્થા વારો થ્યો તડે ઈ પણ મુરતીએજી પુજા કેઈ.
ઈશ્વર સુલેમાન મથે ખારા થ્યા ને એનજી બેવફાઈલા સજા જે રૂપ મેં એનીને એજરાએલ ડેસ કે બ રાજ્ય મેં વેરાય ડેને જો વચન ડેના.
સુલેમાન જી મોત પોય એન જો પોતર રહાબઆમ રાજા ભન્યો. રહાબઆમ મુરખ માડુ વો. એજરાએલ જો સજો રાજ્ય એન કે રાજા ભનાય લા ભેરો થ્યો. ઓનીને રહાબઆમ કે ફરીયાધ ક્યા કે સુલેમાન અસાં વટે આકરી મજુરી કરાય આય ને જજો જકાત અસાં મથે વધે આય.
રહાબઆમ મુરખાઈ સે એનજો જભાભ ડેને, “આંઈ એડો વીચાર ક્યોતા કે મુંજો પે આં વટે આકરી મજુરી કરાય આય. પણ આંઉ એન કના પણ જજી વેઠ આં મથે વેજધો ને એન કના પણ જજી સજા કેન્ધો.”
એજરાએલ જા ડો ગોત્ર રહાબઆમ સામું થ્યા ફક્ત બ ગોત્ર જ એનકે વીસ્વાસુ રયા. હી બ ગોત્ર યહુધા જો રાજ્ય ભન્યા.
એજરાએલ જા ભાકી જા ડો ગોત્ર ક જકો રહાબઆમ જી સામા પ્યા વા ઉ યરોબઆમ નાં જે હેકડે માડું કે ઓનીજે રાજા તરીકે નીમે. ઓનીને પેન્ઢ જો રાજ્ય ડેસ જે ઓતારદી કોરા થાપે ને એન કે એજરાએલ જો રાજ્ય ચ્યાં.
યરોબઆમ ઈશ્વર સામો થ્યો ને માડુંએ કે પાપ કરેલા ડેને. ઈ ઈશ્વર જી આરાધના કરે જે ભધલે એનીજી પેરજા જે લા યહુધા જે રાજ્ય જે મંધીર મેં બ મુરતી જી થાપના કેઈ.
યહુધા જો રાજ્ય ને એજરાએલ જો રાજ્ય ધોસ્મણ ભની વ્યા ને હેકડે બે ભેરે ગડી ગડી વેડે લા લગા.
એજરાએલ જે નયે રાજ્ય મેં મડે રાજા ભોછડો વો. ગચ મડે રાજા કે બ્યા એજરાએલી ઓનીજી જગા તે રાજા ભને લા મંગધા વા ઓનીકે હણી લાથે મેં આયા.
એજરાએલ રાજ્ય જા મડે રાજા ને પેરજા મુરતીપુજા કેન્ધા વા. ઓની જી મુરતીપુજા મેં ગચ ફેરા વેભીચાર ને છોકરે જો ભલીધાન પણ કરે મેં અચીન્ધો વો.
યહુધા જા રાજા ધાઉધ જે વંસ જા વા. ઓનીજા કતરાક રાજા ખાસા વા જકો ન્યાય સે રાજ ક્યા ને ઈશ્વરજી આરાધના ક્યા. પણ યહુધાજા રાજા ભોછડા, કુડા ને મુરતી જી પુજા કરે વારા વા. કેતરાક રાજા ત ઓની જે છોકરે જો પણ ખોટે ઈશ્વર અગીયા ભલીધાન ક્યા વા. યહુધા જા વડે ભાગ જી પેરજા ઈશ્વરજી સામે થઈ ને બ્યે ઈશ્વર જી પુજા ક્યા.
બાઈબલ જી વારતા ૧ રાજા ૧-૬: ૧૧-૧૨
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).