14. ૧૪. ઇસરાએંલ ન મનખં નું રણ વિસ્તાર મ ભટવું
પરમેશ્વર હેંના કરાર પરમણેં ઝી નિયમં હેંનં કનેં પળાવવા હારુ અસ્યા રાખતો હેંતો, વેયું કેંવા બાદ વેય સિને ડુંગોર સુંડેંનેં જાવા મંડ્ય. પરમેશ્વરેં હેંનનેં વાએંદા નું દેશ ઝી કનાન કેંવાતું હેંતું હેંનેં મએં લેં જાવા નું સલું કર્યુ. પરમેશ્વર વાદળા નો થામલો બણેંનેં અગ્યેડ-અગ્યેડ સાલતો જ્યો, અનેં મનખં હેંનેં વાહેડ-વાહેડ સાલતં જ્ય.
પરમેશ્વરેં ઇબ્રાહેંમ, ઇસાગ અનેં યાકૂબ હાતેં વાએંદો કર્યો હેંતો કે વેયો હીની પીઢી ન મનખં નેં વેયુ વાએંદા નું દેશ આલહે, પુંણ હેંના ટાએંમ મ હમણ ઘણી બદી જાતિ ન મનખં રેંતં હેંતં. હેંનનેં કનાની કેંવા મ આવતું હેંતું, કનાન દેશ મ રેંવા વાળં પરમેશ્વર ની આરાધના નેં કરતં હેંતં અનેં હીની આજ્ઞા નેં માનતં હેંતં. વેય ઝૂઠા દેવ ની ભક્તિ અનેં ભુંડી બાબતેં કરતં હેંતં.
પરમેશ્વરેં ઇસરાએંલ ન મનખં નેં કેંદું,“તમારે વાએંદા ના દેશ મ થી બદ્દ કનાની મનખં નેં બારતં કાડેંનેં રેંવું પડહે. હેંનં કનેં સલાહ નહેં લો અનેં હેંનં હાતેં લગન હુંદું નહેં કરો. તમારે હેંનની બદ્દી મુર્તજ્ય નેં નાશ કરવી પડહે. અગર તમું મારી આજ્ઞા નેં માનો તે તમું હેંનની મુર્તજ્ય નેં ભજહો.”
ઝર ઇસરાએંલ ન મનખં કનાન દેશ ની હદેં પોત્ય, તર મૂસે બાર માણસં નેં પસંદ કર્યા. વેયા ઇસરાએંલ ન દરેક સુંરા ના પરિવાર મહો એક માણસ હેંતો. હેંને હેંનં માણસં નેં કનાન દેશ નો ભેદ લેંવા હારુ મુંકલ્યા કે વેય મનખં તાકતવર હે કે કમજોર.
વેયા બાર માણસ સાળીસ દાડં તક કનાન દેશ મ ફર્યા, અનેં હેંનેં બાદ વેયા પાસા આયા. હેંનવેં આવેંનેં મનખં નેં એંમ કેંદું,“એંના દેશ ની જમીન ખેતી વાળી હે, અનેં હેંનેં મ ઘણો પાક પાકેં સકે હે.” પુંણ હેંનં મ ન દસ માણસવેં કેંદું,“સેર ઘણું મજબૂત હે અનેં તાંનં મનખં ઉંસં-ઉંસં અનેં ઘણં તાકતવર હે! અગર આપું હેંનં હાતેં લડાઈ કરહું તે વેય પાક્કું આપનેં હરાવેંનેં માર નાખહે.”
તરત બીજં બે માણસવેં કાલેબ અનેં યહોશૂવેં કેંદું,“ઇયે વાત હાસી હે કે કનાન દેશ ન મનખં ઉંસં-ઉંસં અનેં તાકતવર હે, પુંણ પાક્કું આપું હેંનનેં હરાવેં સકહું! કેંમકે પરમેશ્વર આપડી હારુ લડહે.”
પુંણ મનખવેં કાલેબ અનેં યહોશૂ નું નેં હામળ્યુ. વેય મૂસા અનેં હારુન ઇપેર રિહ કરવા મંડ્ય, અનેં એંમ કેંવા મંડ્ય, “હમારે મિસ્ર દેશ મ રેંવું અસલ હેંતું. અગર આપું કનાન દેશ મ જહું તે આપું તે લડાઈ મ મરેં જહું અનેં કનાન દેશ ન મનખં આપડં સુંરં-બઈરં નેં ગુલામ બણાવ લેંહે.” વેય ફેંર પાસં મિસ્ર દેશ મ જાવા હારુ બીજં અગુવં નેં તિયાર કરવા માંગતં હેંતં.
તર પરમેશ્વર હેંનં મનખં થી ઘણો અકળાએંજ્યો અનેં મુલાકાત ના મંડપ મ આયો. અનેં હેંનનેં કેંદું,“તમેં મારી વિરુધ બબાલ કરી હે એંતરે હારુ તમું બદ્દ ઉજોડ જગ્યા મ ભટકતં ફરહો. કાલેબ અનેં યહોશૂ નેં સુંડેંનેં દરેક મનખ ઝી વીસ વરસ કે હેંનેં થી મુંટું વેંહે વેયુ મરેં જાહે અનેં કેંરં યે વાએંદા ના દેશ મ જાએં નેં સકે.”
ઝર મનખવેં પરમેશ્વર નેં હેંમ કેંતં હામળ્યુ તર વેય ઘણં દુઃખી થાય કેંમકે હેંનવેં પાપ કર્યો હેંતો. હેંનવેં પુંતાનં હતિયારં લેંદં અનેં કનાન દેશ ન મનખં ઇપેર હુંમલો કર દેંદો. મૂસે હેંનનેં જાવા હારુ ના કેંદું કેંમકે પરમેશ્વર હેંનનેં હાતેં નેં હેંતો, પુંણ હેંનવેં મૂસા ની વાત નેં માની.
ઈની લડાઈ મ પરમેશ્વર હેંનનેં હાતેં નેં જ્યો એંતરે હારુ ઇસરાએંલ ન મનખં હરેંજ્ય અનેં હેંનેં મ ન ઘણં મનખં મરેંજ્ય. તર ઇસરાએંલ ન મનખં કનાન દેશ મહં પાસં ફરેંજ્ય અનેં સાળીસ વર તક ઉજોડ જગ્યા મ ભટકતં હણ્ય.
એંનં સાળીસ વરહં મ ઝેંનેં મ ઇસરાએંલ ન મનખં ઉજોડ જગ્યા મ ભટકતં હણ્ય, હેંના ટાએંમ મ પરમેશ્વરેં હેંનનું ખાવા નું પૂરુ પાડ્યુ. હેંને હેંનનેં આકાશ ની રુટી ઝી મન્ના કેંવાએ હે વેયે આલી. હેંનનેં માહ ખાવા હારુ પરમેશ્વરેં લાવડજ્ય ના ટુંળા ઉડાડેંનેં હેંનં ન તંબુ કનેં લાયો. આ સાળીસ વર તક પરમેશ્વરેં હેંનં ન કાહડં અનેં સિસરં ફાટવા હુંદં નેં દેંદં.
આં તક કે પરમેશ્વરેં હેંનનેં પીવા હારુ સમત્કારિક રિતી ભડભેટ મહું પાણેં કાડ્યુ. આ બદ્દું થાવા સતં ઇસરાએંલ ન મનખવેં પરમેશ્વર અનેં મૂસા નેં વિરુધ મ કસ-કસાટો કર્યો. તે હુંદો પરમેશ્વર વિશ્વાસુ હેંતો. હેંનેં કરાર કર્યો હેંતો કે વેયો ઇબ્રાહેંમ, ઇસાગ અનેં યાકુબ નેં હાતેં કરેંલા પુંતાના વાએંદા મ કાએંમ રિયો.
બીજી વાર ઝર મનખં કનેં પીવા હારુ પાણેં નેં હેંતું, તર પરમેશ્વરેં મૂસા નેં કેંદું,“ડુંગોર નેં કે અનેં પાણેં બારતં નકળહે.” પુંણ મૂસે બદ્દ મનખં હામેં પરમેશ્વર ની આજ્ઞા નેં પાળી અનેં ડુંગોર નેં કેંવા ને બદલે હેંને બે વાર લાખડી વાદી. પાણેં તે નક્ળ્યુ પુંણ મૂસા થી પરમેશ્વર ગુસ્સે થાયો અનેં હેંનેં એંમ કેંદું,“તું વાએંદા ના દેશ મ જાએં નેં સકે.”
સાળીસ વર તક ઇસરાએંલ ન મનખં ઉજોડ જગ્યા મ ભટકતં રિય. હેંનેં બાદ વેય બદ્દ ઝેંનવેં પરમેશ્વર નેં વિરુધ બબાલ કરી હીતી મરેંજ્ય. હેંનેં બાદ પરમેશ્વરેં મનખં નેં વાએંદા ના દેશ ને હેંમુંડે લેંજ્યો. મૂસો હાવુ ઘણો ગએંડો થાએંજ્યો હેંતો એંતરે હારુ પરમેશ્વરેં ઇસરાએંલ ન મનખં ની અગુવાઈ અનેં હેંનની મદદ કરવા હારુ યહોશૂ નેં પસંદ કર્યો. પરમેશ્વરેં મૂસા હાતેં વાએંદો કર્યો હેંતો કે એક દાડો વેયો મૂસા જીવો ભવિષ્યવક્તા મુંકલહે.
તર પરમેશ્વરેં મૂસા નેં કેંદું,“તું ડુંગોર ની ટેકરી ઇપેર સડેં જા ઝેંનેં થી તું વાએંદા ના દેશ નેં ભાળેં સકે.” મૂસે વાએંદા ના દેશ નેં ભાળ્યુ, પુંણ હેંનેં પરમેશ્વરેં હેંના દેશ મ જાવા ની પર્વંગી નેં આલી. હેંનેં બાદ મૂસો મરેંજ્યો અનેં ઇસરાએંલ ન મનખવેં હેંનેં હારુ તરી દાડં તક શોક કર્યો. યહોશુ હેંનનો નવો અગુવો બણ્યો અનેં વેયો તાજો અગુવો હેંતો કેંમકે હેંને પરમેશ્વર ની આજ્ઞા પાળી.
બાએંબલ ની વારતા નિર્ગમન 16-17 ગિનતી 10-14; 20; 27; વેવસ્તાવિવરણ 34
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).